આપણે ત્યાં આપણે આપણા સંતાનોને વારસામાં મિલ્કત અને સંપત્તી આપવાની પ્રથા છે, પરંતુ ખરેખર ભારતીય સંસ્કુતિ પ્રમાણે દરેક પાલક પોતાના સંતાનો વારસામાં ઉત્તમ માણસ થવાના સંસ્કાર આપતો હતો, પરંતુ ભૌતિકવાદના પ્રવાહમાં આપણે ત્યાં સંતાનને સારો માણસ થવાની સલાહ અને તાલીમ આપવાનું લગભગ ભુલી જ ગયા છીએ,તેનું કારણ આપણે ત્યાં સારો માણસોને આપણે માન આપતા નથી પણ કોની પાસે કેટલી સંપત્તી અને સત્તા છે તેના આધારે તેને માન મળતુ હોય છે,આમ છતાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જેમની પાસે અખુટ સત્તા અને સંપત્તી હતી તેવા અહેમદ પટેલનું થોડા દિવસ પહેલા જ અવસાન થયુ.