Only Gujarat

Day: August 17, 2021

‘ચૂંદડીવાળા માતાજી’ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ, જેમનું રહસ્ય હજી પણ નથી કોઈ ઉકેલી શક્યું

આજથી એક વર્ષ પહેલાં ગુજરાત સહિત વિશ્વભરમાં પ્રખ્યાત ‘ચૂંદડીવાળા માતાજી’નું નિધન થયું હતું. ધૂંરધર વૈજ્ઞાનિકો જેનો કોયડો ન ઉકેલી શક્યા એ ‘ચૂંદડીવાળા માતાજી’એ વર્ષ પહેલા માણસાના ચરાડા ખાતે દેહત્યાગ કર્યો હતો. ત્યાર બાદ અંબાજી ખાતે તેમને સમાધિ આપવામાં આવી હતી….

You cannot copy content of this page