BMCએ અરબાજ ખાન અને સોહેલ ખાન વિરૂદ્ધ કેમ નોંધાવી ફરિયાદ, જાણો ક્લિક કરીને
હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેને લઈને ભારતમાં કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડી હતી ત્યારે બીએસીએ અભિનેતા અરબાજ ખાન અને સોહેલ ખાનની વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કોરોના ગાઈડલાઈન્સ તોડવાના આરોપમાં બીએમસીએ આ બન્ને અભિનેતાઓ અને સોહેલ…