Only Gujarat

Day: September 29, 2020

આ રીતે અનિલ અંબાણી ડૂબતા ગયા દેવામાં ને હવે માત્ર 2 હજાર કરોડની છે માર્કેટ કેપ

મુંબઈઃ વિશ્વના સૌથી જાણીતા ઉદ્યોગપતિઓમાં સામેલ અનિલ અંબાણી હવે નાદારીની સ્થિતિમાં પહોંચી ગયા છે. તેમણે પોતે બ્રિટનના કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેમની પાસે વકીલની ફી ભરવાના પૈસા પણ નથી. તે પોતાની પત્નીના ઘરેણાં વેચીને વકીલની ફી ભરી રહ્યાં છે. જોકે…

આલિયા ભટ્ટની ભાવિ નણંદ છે કરોડોની માલિક, એક વસ્તુની ચોરી કરવાનો લાગ્યો હતો આક્ષેપ

મુંબઈઃ રિશી કપૂર અને નીતૂ સિંહનો દીકરો રણબીર કપૂર 38 વર્ષનો થઈ ગયો છે. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર, 1982માં મુંબઈમાં થયો હતો. રણબીર હંમેશા તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં રહે છે. ‘રૉકસ્ટાર’, ‘યે જવાની હૈ દીવાની’, ‘બરફી’ સહિતની…

પ્રિયંકાની જેઠાણીએ દીકરીના જન્મ આપ્યા બાદ બતાવ્યો પોતાનો બેબી બમ્પ

મુંબઈ: પ્રિયંકા ચોપડાની નાની જેઠાણી સોફી ટર્નરે આ વર્ષે જુલાઈ મહિનામાં દીકરી વિલાને જન્મ આપ્યો હતો. સોફી અત્યારે ઘરે દીકરીની સાર સંભાળ રાખી રહી છે અને તેની સાથે સૌથી વધારે સમય પસાર કરી રહી છે. આ દરમિયાન સોફીએ તેના ઇન્સ્ટાગ્રામ…

દીકરી સારા અલી ખાનની આ વાતથી ગુસ્સામાં છે નવાબ સૈફ અલી

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત નિધન મામલે તપાસમાં ડ્રગ્સ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ઘણી એક્ટ્રસના નામ સામે આવ્યાં છે. જેમાંથી એક સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન પણ છે. આ કેસમાં સારાએ ડ્રગ્સ અને સુશાંત સાથે તેમના…

સ્મશાન ઘાટ પર લાશોની અંતિમ ક્રિયા કરીને આ બે મહિલા પરિવારના પેટનો પૂરે છે ખાડો

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક સ્મશાનઘાટ એવું છે, જ્યાં બે મહિલાઓ મૃતદેહોને સળગાવવાનું કામ કરી રહી છે. શરૂઆતમાં, તેમણે આ વ્યવસાયને મજબૂરીને કારણે પસંદ કર્યો હતો, પરંતુ હવે તેઓ બેફિકર બનીને આ કાર્યને અંજામ આપી રહી છે. હિન્દુ ધર્મમાં મહિલાઓને સ્મશાનઘાટ…

દેશના ટોચના વકીલમાંથી એક સતીશ માનશિંદે લડી રહ્યા છે રિયાનો કેસ, ફી અંગે કંઈક આપ્યો આવો જવાબ

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનું રહસ્ય હજી હલ નથી થયું અને આ મામલો અત્યંત હાઈપ્રોફાઇલ બની ગયો છે. આ કેસની તપાસથી સંબંધિત દરેક પાસા પર લોકોની નજર છે. આ જ કારણ છે કે થોડા સમય પહેલા રિયા ચક્રવર્તીના વકીલ સતિષ માનશીંદેની…

તો શું કોરોનાના નાગને આપણે નાથી લઈશું? દવાને લઈ આવ્યા મોટા સમાચાર

કોરોના વાયરસનો કહેર આખી દુનિયામાં ચાલુ છે. બધા દેશો તેની રસી પર કામ કરી રહ્યા છે. કેટલાક રસી પરીક્ષણો અંતિમ તબક્કામાં છે. ભારતમાં પણ બધા પ્રયાસો ચાલી રહ્યા છે. દરમિયાન, આઈઆઈટી દિલ્હી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે…

You cannot copy content of this page