Only Gujarat

Day: September 22, 2020

આજે પણ ભારતમાં છે દીકરાનો આ હદે મોહ, પતિએ પત્ની સાથે જે કર્યું તે જાણી ધ્રુજી ઊઠશો એ નક્કી!

લખનૌઃ લોકો આજના સમયને ઘણો મોર્ડન ગણે છે. હવે સમાજમાં દીકરા કે દીકરી વચ્ચે કોઈ ભેદભાવ કરાતો નથી. પરંતુ તાજેતરમાં એક એવી ઘટના યુપીના બંદાયું જીલ્લામાં બની જેણે માનવતાને શર્મસાર કરી છે. પન્નાલાલ નામના યુવકને દીકરાની એટલી ચાહ હતી કે…

બાબા રામદેવના નાના ભાઈનું કદ વધી રહ્યું છે પતંજલિ કંપનીમાં

હરિદ્વારઃ યોગ ગુરુ અને પતંજલિ આયુર્વેદ કંપનીના ફાઉન્ડર બાબા રામદેવ ઘણીવાર ચર્ચામાં રહે છે, પરંતુ તેમના પરિવાર વિશે ભાગ્યે જ ક્યારેક સાંભળવા મળ્યું હોય. ખાસ તો તેમના માતા-પિતા વિશે તો ભાગ્યે જ ચર્ચા થતી હશે. ભલે બાબા રામદેવનું ગામ હરિયાણાના…

અનુષ્કા શર્માએ બિકીનીમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, પતિ વિરાટ સાથે અહીંયા માણી રહી છે મજા

મુંબઈઃ અનુષ્કા શર્મા અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી જલદી જ માતા-પિતા બનવાના છે. આ શુભ સમાચાર કપલે ખુદ સોશિયલ મીડિયા પર એક સુંદર ફોટો શેર કરી આપ્યાં હતાં. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં…

22 વર્ષમાં આવી દેખાવા લાગી શાહરૂખની ‘દીકરી’, જાણો આજે શું કરે છે?

મુંબઈઃ શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ (1998)માં તેમની દીકરી અંજલીનો રોલ પ્લે કરનારી સના સઇદ 32 વર્ષની થઈ ગઈ છે. 22 સપ્ટેમ્બર, 1988માં મુંબઈમાં જન્મેલી સનાએ જ્યારે આ ફિલ્મમાં કામ કર્યું ત્યારે તેની ઉંમર માત્ર 10 વર્ષ…

કરીનાએ સેલિબ્રેટ કર્યો 40મો જન્મદિવસ, પ્રેગ્નન્સીને કારણે કપડાં પહેર્યાં એકદમ ઢીલાં

મુંબઈઃ 21 સપ્ટેમ્બરે બોલિવૂડની બેબો કરીના કપૂર ખાનનો 40 વર્ષની થઈ ગઈ છે. બેબોના 40માં બર્થડેનું સેલિબ્રેશન મોડી રાતે શરૂ થયું હતું. કરીનાની બહેન કરિશ્મા, માતા-પિતા રણધીર કપૂર અને બબીતા 12 વાગ્યાં પહેલાં તેમના ઘરે પહોંચ્યા હતાં. કોરોના કાળમાં કરીનાએ…

કોરોના દર્દીઓની સારવાર કરતાં કરતાં આ પ્રેગ્નન્ટ ડૉક્ટરનું થયું મોત, સલામ તો બને જ છે!

કોરોના સમયગાળા દરમિયાન દુખી કરનારી ઘટનાઓ સામે આવી છે. તેમાંથી જ એક ડૉ. પ્રતીક્ષાનું મોત પણ છે. 32 વર્ષીય ડૉ. પ્રતિક્ષા વાલ્દેકર (MBBS,MD) સાત મહિનાની ગર્ભાવસ્થા દરમિયાન અમરાવતીની ઇર્વિન હોસ્પિટલમાં ફરજ બજાવતી રહી હતી. તે આ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં કામ…

મોતના પાંચ દિવસ પહેલાં સુશાંતે કર્યો હતો બહેનને ફોન, ડરતાં ડરતાં કહી હતી આ વાત!

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલામાં સનસનીખેજ ખુલાસો થયો છે. મામલાની તપાસ કરી રહેલી એજન્સીઓને આ મામલા સાથે જોડાયેલી બહુજ મહત્વપૂર્ણ જાણકારી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતે ઘટનાનાં 5 દિવસ પહેલાં એટલે કે, 9 જૂને…

કોરોના અંગે ભારતમાં થયું એક નવું જ સંશોધન, આ લોકોમાં જોવા મળ્યા વધુ એન્ટિબોડીઝ

કોરોનાનો કહેર યથાવત છે. દુનિયાભરનાં દેશો આ અંગે સંશોધન કરી રહ્યા છે અને ઘણા દેશો રસી પર કામ કરી રહ્યા છે. ભારતમાં પણ આને લગતા ઘણા સંશોધન ચાલી રહ્યા છે. વારાણસીના BHUના સંશોધનથી જાણવા મળ્યું છે કે, કેવાં લોકોમાં વધુ…

You cannot copy content of this page