Only Gujarat

Day: August 24, 2020

પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે આ એક જોખમ, NASAએ વ્યક્ત કરી મોટી ચિંતા

ન્યૂયોર્કઃ કોરોના સામે લડાઈ લડી રહેલા વિશ્વ સામે 2020ની વધુ એક આફત આવી શકે છે. NASAના વૈજ્ઞાનિકોએ ભવિષ્યવાણી કરી કે 3 નવેમ્બરે યોજાનાર અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીના એક દિવસ અગાઉ પૃથ્વી પર એક નાનો ઉલ્કાપિંડ ટકરાઈ શકે છે. આંકડા અનુસાર આ…

ગુજરાતમાં ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં 14 ઈંચ સુધી વરસાદ તુટી પડ્યો

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જામનગરના જોડિયામાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે ઉત્તર ગુજરાતના કડીમાં 13 ઈંચ…

શ્રદ્ધાએ બીજા જ દિવસે કર્યું ગણપતિ વિસર્જન તો શિલ્પાએ આ રીતે ગણપતિ બાપ્પાને આપી વિદાય

મુંબઈઃ 22 ઑગસ્ટથી દેશભરમાં ગણેશોત્સવ શરૂ થયો છે. સામાન્ય લોકોની જેમ બૉલિવૂડ સેલેબ્સ પણ તેમના ઘરે ગણપતિ બાપ્પાને વિરાજિત કરે છે. આ દરમિયાન શ્રદ્ધા કપૂર અને તેમની માસી પદ્મિની કોલ્હાપુરે અને શિલ્પા શેટ્ટીએ તેમના પતિ રાજકુન્દ્રા સાથે રવિવારે ગણેશ વિસર્જન…

સુશાંત સિંહ રાજપૂતની ઓનસ્ક્રીન માતાએ શું કર્યો મોટો દાવો? જાણો ક્લિક કરીને

સુશાંત સિંહ રાજપૂત કેસમાં દર થોડા દિવસોમાં નવા-નવા રાજ સામે આવે છે. સુશાંત સાથે સંકળાયેલા ઘણા લોકો હવે ખુલીને સામે આવી રહ્યા છે. દરમિયાન, ફિલ્મ ‘એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’માં તેની માતાની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી નીતા મોહિન્દ્રાએ દાવો કર્યો છે કે…

સુશાંત સિંહનાં કેપ્રી હાઈટ્સનાં ઘરમાં સંભળાતા હતા ડરામણા અવાજો પણ એક દિવસ…

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસની સીબીઆઈ તપાસ કરી રહી છે. આ પહેલા મુંબઈ પોલીસે સુશાંતના ઘરની સંભાળ રાખનાર નીરજ સિંહની પૂછપરછ કરી હતી. આ દરમિયાન નીરજે અનેક ઘટસ્ફોટ કર્યા હતા. તેણે પોલીસને કહ્યું હતું કે સુશાંતનું જૂનું મકાન ડરામણું હતુ….

આવા દેખાય છે નવા ‘અંજલિભાભી’, શરૂ કર્યું શૂટિંગ, જાણો તમામ વિગતો

ટીવીની લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મુખ્ય પાત્રોમાંના એક તારક મહેતાને ફરી એકવાર તેમની પત્ની મળી ગઈ છે. શોમાં તારક મહેતાની પત્નીની ભૂમિકા નિભાવી રહેલી એક્ટ્રેસ નેહા મહેતાએ આ શો છોડી દીધો છે. તાજા સમાચાર એ છે કે…

‘જેઠાલાલ’ના ઘરે પધાર્યાં ‘ગણપતિ બાપ્પા’, ફોટો શેર કરીને શું કરી પ્રાર્થના

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. આ સિરિયલ નાના બાળકોથી વૃદ્ધો સુધી દરેક લોકો પસંદ કરે છે. આમ તો, આ સિરિયલ દયા ભાભી એટલે કે, દિશા વાકાણી અને જેઠાલાલ એટલે કે, દિલીપ જોષીની…

બહેન અર્પિતાના ગણપતિ વિસર્જનમાં ખૂબ ગુસ્સામાં જોવા મળ્યો ‘દબંગ’

મુંબઈઃ સલમાન ખાનની બહેન અર્પિતાએ શનિવારે ભગવાન ગણેશની સ્થાપના કરી હતી. રવિવારે એર્પિતાએ ગણેશ વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે સલમાન ખાન પણ સામેલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગણેશ વિસર્જન સમયે સલમાન ખાને ચહેરા પર માસ્ક પહેર્યું હતું, પણ તે…

You cannot copy content of this page