હત્યા-આત્મહત્યા કેસમાં થયો મોટો ખુલાસો, કેવી રીતે કરી પત્નીની હત્યા?
લખનઉના કૃષ્ણાનગર થાના ક્ષેત્રની હોટેલ મોમેન્ટમાં ગુરુવાર 6 ઓગસ્ટે પ્રેમી યુગલ નૈંસી અને રાહુલની લાશ મળવાના મામલામાં શુક્રવાર 7 ઓગસ્ટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી. રિપોર્ટ પ્રમાણે પ્રેમિકાની હત્યા ગળું દબાવી કરવામાં આવી પરંતુ એ પહેલા તેની બેલ્ટથી પિટાઇ કરવાની સાથે કાટા…
ટીમ ઈન્ડિયાના ખેલાડી યઝુવેન્દ્ર ચહલે રાતોરાત આ યુવતી સાથે કરી લીધી સગાઈ, બધાં ચોંકી ગયા
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બોલર યઝુવેન્દ્ર ચહલે શનિવારે ધનશ્રી વર્મા સાથે રોકા થયા. યઝુવેન્દ્રએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી આ જાણકારી પોતાના કરોડો ફેન્સને આપી. અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સે શુભકામનાઓ આપવાનું શરૂ કરી દીધું. જો કે…
સુશાંત સિંહના પૂર્વ આસિસ્ટન્ટ અંકિત આચાર્યે શું કર્યો ચોંકાવનારો દાવો
જ્યારથી સુશાંત સિંહ રાજપૂતનો કેસ સીબીઆઇને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે ત્યારથી એક્ટરને લઇને નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. હાલમાં જ એ વાત સામે આવી હતી કે સુશાંતના નિધન બાદથી રિયા, બાંદ્રાના ડીસીપીના સંપર્કમાં હતી. તો હવે વધુ એક વાત…
કેરળ પ્લેન દુર્ઘટના: ગર્ભવતી પત્ની પાયલટ પતિની જોઈ રહી હતી રાહ પણ….
એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનાએ મથુરા નિવાસી કો-પાયલટ અખિલેશ શર્માનાં પાસેથી પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. અખિલેશની પત્ની મેઘા ગર્ભવતી છે અને 10 દિવસ બાદ તેની ડિલીવરી થવાની છે. પરિવારમાં ખુશીઓ મનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ તે પહેલાં અખિલેશનાં મોતનાં…
તમારી બોડીમાં આ એક સિસ્ટમ છે જે કોરોના વાયરસની કરે છે ઓળખ? જાણો તે શું છે?
શરીરમાં થતી શરદીનું સંક્રમણ કોરોનાવાયરસને ઓળખવામાં મદદ કરી શકે છે. સંશોધનકારોનું કહેવું છેકે, શરીરમાં મળતા ટી-સેલ્સ ઈમ્યૂન સિસ્ટમની મેમરીને એટલી વધારી દે છેકે, કોલ્ડ વાયરસની જેમ કોરોના વાયરસને પણ ઓળખી કાઢે છે અને તેની સામે લડી શકે છે. કોરોનાનાં અમુક…
ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણી બન્યા દુનિયા ચોથા સૌથી પૈસાદાર વ્યક્તિ
મુંબઈ: માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશમની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તેના ચેરમેન મુકેશ અંબાણી માટે સતત સારા સમાચાર આવી રહ્યા છે. થોડા દિવસો પહેલાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને દુનિયાની સૌથી મોટી બ્રાંડ જાહેર કરવામાં આવી હતી. તો હવે મુકેશ અંબાણી દુનિયાનાં…
સુશાંત કેસમાં હવે સત્ય બહાર આવીને જ રહેશે, ગુજરાતના બે નીડર અધિકારી કરશે તપાસ
પ્રશાંત દયાળ, અમદાવાદ: એક્ટર સુશાંતસિંહ રાજપુતના રહસ્યમય સંજોગોમાં થયેલા મોતનો મામલાની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે ત્યારે આખા દેશની નજર હવે સીબીઆઈની તપાસ ઉપર છે, પણ ગુજરાત માટે આ કેસ એટલા માટે મહત્વનો છે. હજી થોડા સમય પહેલા ગુજરાત…