Only Gujarat

Day: August 7, 2020

પતિ રંગીન સપનાં જોતો હતો પણ એવું ક્યારેય ના વિચાર્યું કે પત્ની કરશે આવું કામ

રાંચી: ચતરાના ઈટખોરીની એક યુવતીએ શાદી ડૉટ કૉમને માધ્યમ બનાવીને 3 યુવકો સાથે ઠગાઈ કરી છે. શાદી ડૉટ કૉમ પર તેણે ગિરિડીહના યુવક સાથે સંપર્ક કર્યો અને લગ્ન કરી લીધા. એક કરોડ રૂપિયાની તેની સાથે ઠગાઈ કરી અને શાદી ડૉટ…

માતા-દીકરી લાગે એક જેવી, છેતરાઈ જાય છે આ સસરા-જમાઈ

દીકરીને માતાનો પડછાયો કહેવામાં આવે છે. પરંતુ આ પડછાયો સાવ સરખો હોય તો કન્ફ્યૂઝન તો થશે ને. ન્યૂયૉર્ક અને ફ્લોરિડામાં રહેતી મા-દીકરીની જોડી હાલ ચર્ચામાં છે. હોય પણ કેમ નહીં? પોતાના લૂકના કારણે બંને બીજાની સાથે પોતાના પતિને પણ કન્ફ્યૂઝ…

કોલ ગર્લ હતી પોતાની મસ્તીમાં મસ્ત પણ અચાનક જ ખબર પડી કે ગ્રાહક તો હતો કોરોના પોઝિટિવ

લુધિયાણા: અહીં લાંબા સમયથી ચાલી રહેલા દેહ વ્યાપારના એક અડ્ડા પર આખરે પોલીસ પહોંચી ગઈ. આ લોકો પોતાને મળતી જાણકારીના આધારે પોલીસથી બચતા હતા. પરંતુ આ વખતે પોલીસે કોઈને ખબર ન પડવા દીધી અને આરોપીઓને દબોચી લીધા. પોલીસે 3 વિદેશી…

અજબ પ્રેમની ગજબ કહાની, એક યુવતી પર ફિદા થઈ ગઈ બે-બે યુવતીઓ

સાચા ખોટા પ્રેમની કહાની અવાર નવાર સામે આવતી રહે છે. પ્રેમમાં ડૂબેલા વ્યક્તિ પોતાની ચિંતા કરતાં નથી. પ્રેમમાં અવાર નવાર ઝઘડા થવાનું સામાન્ય છે. પ્રેમિકાને પામવા માટે પ્રેમી અથવા પ્રેમીકાને પામવા માટે કોઇપણ હદ પાર કરવાના કિસ્સા અઢળક છે. પરંતુ…

PM મોદીએ હનુમાનગઢીમાં કરી હતી બજરંગ બલીની આરતી, પૂજારીએ કહ્યું-દક્ષિણા આપી એવી કે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે શ્રીરામજન્મભુમી મંદિર નિર્માણ માટે ભુમી પુજન કાર્યક્રમમાં અયોધ્યા પહોંચી સૌથી પહેલા હનુમાન જી મહારાજના દરબારમાં નતમસ્તક પ્રણામ કર્યા હતા. અહીં તેઓએ હનુમાનજીની પુજા અર્ચના કરી અને આરતી પણ ઉતારી. આરતી બાદ પીએમએ આરતીની થાળીમાં પાંચ સો…

સુશાંતને પાગલખાનામાં મોકલવા માગતી હતી રિયા, એક્ટરે બહેનને આજીજી કરી હતી

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની ગુત્થી દરરોજ જતાં દિવસે ઉલજતી જઈ રહી છે. રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેસમાં છેતરપિંડીના આક્ષેપોનો સામનો કરી રહેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીની કોલ ડિટેલથી ખુલાસો થયો છે કે તે સુશાંતને…

દેશમાં કોરોનાની વધુ એક દવા, માત્ર 49 રૂપિયામાં ખરીદી શકશો

ફાર્માસ્યુટિકલ કંપની લ્યુપિન ફાર્માએ બુધવારે કોવિડ -19ની દવા ‘કોવિહાલ્ટ’ લોન્ચ કરી છે. કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓની સારવાર ‘કોવિહાલ્ટ’ દ્વારા કરવામાં આવશે. આ ડ્રગમાં એન્ટિ-વાયરલ ડ્રગ ફાવિપિરાવીરનો જ ડોઝ છે. આની એક ટેબલેટ 49 રૂપિયામાં બજારમાં મળશે. કંપનીના જણાવ્યા મુજબ, ડ્રગને…

માત્ર ચાર દિવસમાં કોરોનાનો બોલાવી દેશે ખાતમો-દાવો, આવી ગઈ નવી દવા

કોરોના રસી બનાવવાનું કામ સતત ચાલુ છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો ફક્ત આ જ કાર્યમાં રોકાયેલા છે જેથી વિશ્વને આ ફાટી નીકળેલાં રોગચાળામાંથી બચાવી શકાય. જોકે, હજી સુધી કોઈએ સ્પષ્ટ રીતે જણાવ્યું નથી કે રસી બજારમાં કેટલો સમય મળશે, પરંતુ જુદા જુદા…

You cannot copy content of this page