Only Gujarat

Day: August 1, 2020

ન્યૂઝ એન્કરે ફાંસો લગાવી કરી આત્મહત્યા, થોડાં દિવસો પહેલાં FB પર શેર કર્યો અંતિમ વીડિયો

ગુરગાંવ (હરિયાણા): લૉકડાઉનમાં છેલ્લા અમુક દિવસોમાં આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યાં છે. આવી જ એક ઘટના દિલ્હીમાં બની. જ્યાં એક ન્યૂઝ એન્કર મહિલા પત્રકારે પોતાના ઘરમાં ફાંસો લગાવી આત્મહત્યા કરી. પોલીસે મૃતકાની ઓળખ પ્રિયંકા જુનેજા તરીકે કરી હતી. ના મળી…

પિતા ઘરની બહાર નીકળતાં હતાં ત્યારે જ બની ચોંકાવનારી દુર્ઘટના, જાણી રૂંવાડા ઉભા થઈ જશે

ઋુષિકેશઃ ઋૃષિકેષ-ગંગોત્રી નેશનલ હાઈવે પર હિંડોલાખાલમાં ઓલ વેધર રોડનો ભારે ભરખમ હિસ્સો તૂટીને એક 2 માળના મકાન પર પડ્યો. જે રૂમમાં 3 ભાઈ-બહેન સુઈ રહ્યાં હતા તેમનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયું હતું. આ સાથે જ દુર્ઘટનામાં તેમના પિતા…

રામ મંદિરના પાયામાં રાખવામાં આવશે સોનાના શેષનાગ અને ચાંદીનો કાચબો

રામ મંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટે ભુમી પુજન કરાશે. આ માટે તમામ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કાશીના વિદ્વવાનોને અનુષ્ઠાનનું દાયિત્વ સોંપવામાં આવ્યું છે. ભુમી પુજન દરમિયાન પાયામાં એક મણ ચાંદીની રજત શિલા સ્થાપિત કરવામાં આવશે. રજત શિલા સ્થાપિત કરવાના…

પહેલા પ્રેમને ભૂલાવી ન શકી પુત્રવધુ અને આ રીતે બન્ને એકબીજને મળતાં હતાં પણ એક દિવસ…..

બિહારના લખીસરાયના બડહિયા પ્રખંડના ટાલ ક્ષેત્રના એજનીઘાટ પંચાયત અંતર્ગત તુર્કેજની ગામમાં એક મહિલા લગ્ન થયા બાદ પણ પોતાના પ્રથમ પ્રેમને ભૂલાવી શકી નહીં. લગ્ન બાદ પણ એક-બીજાને છૂપાઇને મળતા રહ્યાં. પરંતુ સાસરિયાવાળાએ એક દિવસે બંનેને કઢંગી હાલતમાં જોઇ લીધા. બાદમાં…

Inside story: સાત દિવસની અંદર જ છૂપાયેલો હતો સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો રાજ

કોરોનાના કારણે મુંબઇમાં પણ લોકડાઉન લાગુ હતું. શૂટિંગ પણ બંધ, ઘરે આવન-જાવન પણ બંધ પરંતુ તેમ છતા સાત જુનની રાત સુધી બધુ બરાબર હતું. સુશાંત પોતાની ગર્લફ્રેન્ડ રિયા સાથે એક જ ઘરમા રહેતો હતો. રિયાને સાથ રહેવાને હવે ત્રણ મહિના…

કોરોનાની રસી લીધા બાદ માસ્ક અને સોશિયલ ડિસ્ટસિંગના નિયમોને કરવા પડશે ફોલો, જાણો કેમ

કોરોના ચેપના કેસ વિશ્વભરમાં વધી રહ્યા છે. આ સમયે આખું વિશ્વ જેની રાહ જોઈ રહ્યું છે તે છે કોરોનાની રસી. અહેવાલો અનુસાર, હાલમાં કોરોના વાયરસ માટે 150 થી વધુ કેન્ડિડેટ રસી ઉપલબ્ધ છે. વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને તબીબી નિષ્ણાતો જલ્દીથી રસી…

કોરોનાના દર્દીઓને લઈને થયો મોટો ખુલાસો, 9 દિવસ બાદ દર્દીઓમાં…..

કોરોના વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો રોગચાળો છે. તે સામાન્ય રીતે ખાંસી, છીંક અથવા વાત કરતી વખતે ચેપગ્રસ્ત વ્યક્તિના ટીપાંથી ફેલાય છે. આ ઉપરાંત, આ ડ્રોપલેટ્સનાં સંપર્કમાં આવતી સંક્રમિત સપાટીઓ દ્વારા પણ ફેલાય છે. પરંતુ, તેની કોઈ મર્યાદા હોતી…

સુશાંત સિંહ રાજપુતને કોઈ પણ ન હતા મિત્રો, ઘરે થતી પાર્ટીઓમાં આવતાં હતાં રિયાના મિત્રો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મામલે રોજ કોઈને કોઈ નવી વાતો સામે આવી રહી છે. જે કેસ અગાઉ ફક્ત એક આત્મહત્યાનો કેસનો હોવાનું કહેવામાં આવતું હતું, હવે દરેક એંગલને ધ્યાનમાં રાખીને તપાસનો દોર વધારવામાં આવ્યો છે. હવે પટણા પોલીસે પણ આ…

You cannot copy content of this page